અમદાવાદ: સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા અંગે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતના 13 પોલીસ અધિકારી અને જવાનોને આ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા હતા.
દેશની શાંતિ માટે દેશના તમામ રાજ્યોમાં અનેક પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે. ત્યારે આ માટે દેશના રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનીત કરવામાં આવતા હોય છે જેને અનુલક્ષીને ગુજરાના 13 જેટલા પોલીસ કર્મચારીઓને 15મી ઓગસ્ટના દિવસે ચંદ્રક એનાયત કરવામાં આવશે.
વ્યસન, ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનના કારણે સૌથી વધુ પોલીસ જવાનો અનફીટ
LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે