Home> Entertainment
Advertisement
Prev
Next

Sanjay Dutt એ કેન્સર સામે જીતી જંગ, પોતાના બાળકોના જન્મદિવસ પર લખી Emotional પોસ્ટ

બોલીવુડના જાણિતા એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) કેન્સરની બિમારીથી સાજા થઇ ગયા છે. આ વાતની જાણકારી સંજય દત્તે પોતે આવી હતી. તે ગત થોડા દિવસોથી પોતાની કેન્સરની સારવારને લઇને ચર્ચામાં હતા. બધા લોકો તેમના સ્વાસ્થ્ય અને જલદી સાજા થવા માટે પ્રાર્થના કરતા હતા. 

Sanjay Dutt એ કેન્સર સામે જીતી જંગ, પોતાના બાળકોના જન્મદિવસ પર લખી Emotional પોસ્ટ

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) કેન્સરની બિમારીથી સાજા થઇ ગયા છે. આ વાતની જાણકારી સંજય દત્તે પોતે આવી હતી. તે ગત થોડા દિવસોથી પોતાની કેન્સરની સારવારને લઇને ચર્ચામાં હતા. બધા લોકો તેમના સ્વાસ્થ્ય અને જલદી સાજા થવા માટે પ્રાર્થના કરતા હતા. 

તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની બિમારીમાંથી ઉગરવાની વાત ફેન્સ છે. સંજય દત્તએ પોતાના બાળકો જન્મદિવસ પર આ વાતનો ખુલાસો કર્યો છે કે તે સાજા થઇ ચૂક્યા છે. આ સાથે જ તેમણે પોતાના ફેન્સ અને કોકીલાબેન હોસ્પિટલમાં તેમનો ખ્યાલ રાખનાર ડોક્ટર સેવંતીનો પણ આભાર વ્યક્ત કર્યો. 

સંજય દત્ત (Sanjay Dutt)એ પોતાની પોસ્ટમાં લખ્યું 'થોડા અઠવાડિયા પહેલાં મારા અને મારા પરિવાર માટે ખુશભર્યા દિવસો હતા. પરંતુ કહેવત છે કે ભગવાન દરેક મુશ્કેલીઓ સામે લડવાની તાકાત આપે છે. આજે મારા બાળકોનો જન્મદિવસ છે આ અવસર પર અહીં લડાઇ જીતીને ખૂબ ખુશ છું અને તેમને સારી ભેટ આપવા માટે સક્ષમ છું. આ બધુ તમારા વિશ્વાસ અને સહયોગ વિના શક્ય નથી. હું મારા પરિવાર, મિત્રો અને ફેન્સનો આભારી છું. જે આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા અને મારો આત્મવિશ્વાસ વધાર્યો. તમારા બધાના પ્રેમ અને આર્શિવાદ માટે ધન્યવાદ...'

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More