Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ફેન્સે લાગ્યો આંચકો

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનના સમાચારથી લોકો સદમામાંથી બહાર નિકળ્યા નથી કે વધુ એક અભિનેતાના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય કન્નડ ટેલીવિઝન સ્ટાર સુશીલ ગૌડા(Susheel Gowda)ના મોતને લઇને દુખદ સમાચાર સામે આવ્યા છે. 30 વર્ષીય અભિનેતાનું કથિત રીતે આત્મહત્યાથી મોત થયું છે.    

સુશાંત બાદ આ અભિનેતાએ કરી આત્મહત્યા, ફેન્સે લાગ્યો આંચકો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનના સમાચારથી લોકો સદમામાંથી બહાર નિકળ્યા નથી કે વધુ એક અભિનેતાના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય કન્નડ ટેલીવિઝન સ્ટાર સુશીલ ગૌડા(Susheel Gowda)ના મોતને લઇને દુખદ સમાચાર સામે આવ્યા છે. 30 વર્ષીય અભિનેતાનું કથિત રીતે આત્મહત્યાથી મોત થયું છે.    

અભિનય ઉપરાંત, સુશીલ એક પ્રમાણિત ફિટનેસ ટ્રેનર પણ છે. તેમના અસામાયિક નિધનથી પ્રશંસકો અને સહકર્મીઓને ધક્કો લાગી શકે છે. તેમનું અચાનક મોત પર શોક વ્યક્ત કરતાં, નિર્દેશક અરવિંદ કૌશિક, જેમણે સુશીલ પહેલાં ટીવી શો 'નિર્દેશિત કરી તેમણે આ જાણકારી આપી છે. અરવિંદએ ફેસબુક પર લખ્યું કે 'દુખદ સમાચાર મેં સાંભળ્યા. સુશીલા ગૌડા જેમણે ટીવી ધારાવાહિક અંત:પુરામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જેને મેં નિર્દેશિત કરી હતી. તેમની આત્માને શાંતિ મળે.
fallbacks

એક અન્ય સહયોગી દુનિયા વિજય એક આગામી કન્નડ ફિલ્મ 'સલગા'ના નિર્દેશક છે, જેમાં સુશીલે એક પોલીસવાળાની ભૂમિકા ભજવી હતી, તેમણે પણ નિધનના સમાચાર પર શોક વ્યક્ત કર્યા અને દિવંગત અભિનેતાની તસવીર સાથે એક લાંબી નોટ નાખી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More