PM Kisan Yojana Latest News: PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. જેનો ખેડૂતોને ઘણો ફાયદો મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં 13 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકારની આ મહત્વકાંક્ષી યોજના સાથે લગભગ 9 કરોડ ખેડૂતો જોડાયેલા છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 2-2 હજાર રૂપિયા મળે છે.
ગુજરાતમાં હરતો-ફરતો કોરોના! આજે પોઝિટિવ કેસમાં ઘટાડો, પણ અમદાવાદીઓ માટે ખતરો!
દર વર્ષે 6 હજાર રૂપિયા મેળવો
સરકાર આ યોજનાના લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે. આ ઉપરાંત આ યોજનામાં નોંધાયેલા ખેડૂતો માટે સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ જરૂરી બનાવવામાં આવી રહ્યું છે. તેનો હેતુ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો પણ છે. 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પરંતુ હવેથી એ જાણવા માટે કે તમને આગામી હપ્તો મળશે કે નહીં, તમે આગળ લખેલી પ્રક્રિયાને અનુસરી શકો છો.
ગુજરાતમાં આગામી 4 દિવસ ખુબ જ ભારે! માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો!
આ સ્ટેપ્સને ફોલો કરો
ઘોર કળિયુગ! સગી જનેતાએ બાળકીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી, કારણ જાણી ચોંકી જશો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે