Home> Agriculture
Advertisement
Prev
Next

આ 3 સરકારી સ્કીમ બદલી દેશે ભારતીય ખેડૂતોનું ભાગ્ય, ફાયદો જાણશો થઇ જશો સરકારના ફેન

Farmer Schemes 2024: ભારતીય ખેડૂતોને લઇને સરકાર હંમેશા કામ કરે છે. તમે આ સરકારના કામોની યાદી ઉઠાવીને જોઇ લો, તેમાં તમને ઘણી બધી સરકારી યોજનાઓ મળી જશે, જે ખેડૂતોની ભલાઇ માટે લાવવામાં આવી છે. આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવીશું, જે ભારતીય ખેડૂતોને દરેક સિઝનમાં મદદ પૂરી પાડવાનું કામ કરે છે. 

આ 3 સરકારી સ્કીમ બદલી દેશે ભારતીય ખેડૂતોનું ભાગ્ય, ફાયદો જાણશો થઇ જશો સરકારના ફેન

Farmers Welfare Schemes In India: ભારતીય ખેડૂતોને લઇને સરકાર હંમેશા કામ કરે છે. તમે આ સરકારના કામોની યાદી ઉઠાવીને જોઇ લો, તેમાં તમને ઘણી બધી સરકારી યોજનાઓ મળી જશે, જે ખેડૂતોની ભલાઇ માટે લાવવામાં આવી છે. આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવીશું, જે ભારતીય ખેડૂતોને દરેક સિઝનમાં મદદ પૂરી પાડવાનું કામ કરે છે. એક સ્કીમ તો એવી છે જેને લાભાર્થી ખેડૂતોના એકાઉન્ટમાં સીધા પૈસા ક્રેડિટ થાય છે. ચાલો એક-એક કરીને ત્રણેય સ્કીમો જાણીએ, જેનો ખેડૂતો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે. 

Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી

પ્રધાનમંત્રી પાક વીમા યોજના
કેન્દ્ર સરકાર દ્વારા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે જેથી કરીને ખેડૂતોને પાકને નુકશાન થાય તો તેમને આર્થિક મદદ મળી શકે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર પાસે આ યોજના માટે વિઝન અને મિશન છે. આફત, જીવાતો કે દુષ્કાળથી પાકને નુકસાન થાય તો વીમા યોજના હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

એકવાર ચાર્જ કરો 323km દોડશે, એકસાથે ખેંચી શકે છે 2 ટ્રક, 7 સેકન્ડમાં 100ની સ્પીડ
બેકલેસ ડ્રેસમાં પોઝ આપી રહેલી આ અભિનેત્રીની અદા છે કાતિલ, હિટો ગીતોમાં જોવા મળી છે, ઓળખો કોણ?

કિસાન ક્રેડિટ કાર્ડ
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના 1998 માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ, ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક 4 ટકાના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે.

વાપરીને ગ્રીન ટી બેગ ફેંકી દેવાની ભૂલ કરશો નહી, આ રીતે કરી શકો છો રિયૂઝ!
1 મહિના સુધી દરરોજ પીવો આ જ્યૂસ, વજન-બ્લડપ્રેશરની સમસ્યામાંથી મળશે છુટકારો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે, જે ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે. દેશના કોઈપણ ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે, જે 4 મહિનાના અંતરાલ પર આપવામાં આવે છે. તે સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકાય છે.

Priyadarshini Raje: ગ્વાલિયરની મહારાણી અને ગુજરાતની 'રાજકુવરી'ની સુંદરતા સામે ફીકી લાગે છે બોલીવુડની અભિનેત્રીઓ
Doob Ghas Ke Fayde: ક્યારેય પીધો છે દુર્વાનો જ્યૂસ, ફાયદા જાણશો તો આજથી જ શરૂ કરી દેશો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More